એનસીપીના બે ધારાસભ્યો જયંત બોસ્કી અને કાંધલ જાડેજાએ પણ મત આપ્યા હતા. કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર બળવંતસિંહને મત આપ્યો હતો. જ્યારે જયંત બોસ્કીએ કોંગ્રેસના અહમદ પટેલને મત આપ્યો હતો. જોકે, એનસીપીએ બંને ધારાસભ્યોને કોંગ્રેસના અહમદ પટેલ માટે વ્હીપ આપ્યો હતો. ત્યારે કાંધલ જાડેજાએ વ્હીપની વિરુદ્ધમાં જઈને મત આપતાં તેમનો મત કેન્સલ થઈ શકે છે. આ અંગે એનસીપીએ પગલાં લેવાની જાહેરાત કરી છે.
Trending
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ