કોરોના વાયરસને નાથી મહામારીમાંથી મુક્ત થવા દરેક દેશની સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. ત્યારે ભારતમાં જાન્યુઆરી માસમાં રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને રસી પહોચાડવાની વ્યવસ્થાની ચકાસણી કરવા આજથી તમામ રાજયોનાં ૧૧૬ જિલ્લામાં ડ્રાયરન શરૂ થઈ ગયું છે. ડ્રાયરનના ડેટાના આધારે રસીકરણ ઝુંબેશનો તખ્તો તૈયાર થશે. પંજાબ, ગુજરાત, અસમ અને આંધ્રપ્રદેશમાં સફળ ડ્રાયરન બાદ હવે, તમામ રાજયોનાં મુખ્ય મથકોમાં રિહર્શલ કરવામાં આવી રહ્યું છે. પાટનગરોમાં નિર્ધારિત કેન્દ્રો પર સવારથી ૯ વાગ્યાથી લઈ ૪ વાગ્યા સુધી મોકડ્રિલ હાથ ધરાશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ