રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જનાદેશને સૌ કોઈએ આવકાર્યો છે. ‘અબતક’એ પણ પ્રજાના કોલમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. ઉપરાંત આવતા પાંચ વર્ષ સુધી લોકોએ જે પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા છે તેઓના પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવાનો કોલ આપ્યો છે. ગઈકાલે થયેલી મત ગણતરી બાદ ‘અબતક’ દ્વારા આવતા પાંચ વર્ષ સુધી ચૂંટાયેલા નગરસેવકોની પડખે રહી પ્રજાલક્ષી કામોને બિરદાવાશે તેવો નિશ્ર્ચય કરાયો હતો. લોકસેવકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. ૭૨ કોર્પોરેટરો સુધી ‘અબતક’ પરિવારના સભ્યો રૂબરૂ પહોંચ્યા હતા અને શુભકામના પાઠવી હતી.
Trending
- સુરત : આંતર રાજ્ય નેલ્લોર ગેંગનો સાગરીત ઝડપાયો
- અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
- તેજસ્વી પ્રકાશની અદાએ ચાર ચાંદ લગાવ્યા
- કિડનીની પથરીથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરગથ્થુ વસ્તુઓનું સેવન
- જસદણના ગોખલાણામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગબલી બધી સમસ્યાઓ દૂર કરશે
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ