કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાનાનો અભિવાદન કાર્યક્રમ લોકેન્દ્રસિંહજી કાલવી સાહેબના અધ્યક્ષ સ્થાને તા.૬ સપ્ટેમ્બરના રોજ યોજાશે જેની વિગત આપવા માટે આયોજકોએ ‘અબ્તક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમને ભવ્ય બનાવવાના ઉદેશથી રાજકોટ કરણી સેના ટીમની મીટીંગ મળી ગઈ અને તેમાં નકકી થયા મુજબ સૌરાષ્ટ્ર પ્રભારી રાજભા ઝાલાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના સંતો મહંતો, રાજપરિવારના સભ્યો સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો, સૌરાષ્ટ્રના આ સામાજીક કાર્યક્રમને દિપાવવા સમગ્ર ક્ષત્રીય સમાજને બહોળી સંખ્યામાં હાજર રહેવા રાજપુત કરણીસેના, રાજકોટ ટીમના પ્રભારી જે.પી.જાડેજા અધ્યક્ષ ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, શકતિસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, શકિતસિંહ વાઘેલા, શકિતસિંહ પરમાર, શિવરાજસિંહ ઝાલા, ભરતસિંહ ચુડાસમા, લકકીરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જેઠવા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ