રાજકોટને આ કોની નજર લાગી ગઈ? સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં 12 મહિના, 24 કલાક પરમાર્થનાં કામ, દાનપૂણ્ય, ધર્મ અને સેવાના યજ્ઞ ચાલતા રહે છે પ્રજા ઈશ્ર્વર સમિપ રહેવામાં માને છે. અત્યારે રાજકોટને નજર લાગી ગઈ હોય તેમ મહામારીની વક્રતામાં ફરજ તો ઠીક હવે તો માનવતા પણ ભૂલાવા લાગી છે. ડોકટરો છે. ખાટલા નથી. ખાટલા મળે તો, વેન્ટીલેટરની અછત બધુ હોય તો પ્રાણવાયુની અછતથી મોતની મુલાકાત ઝડપી બની ગઈ છે. સ્મશાનમાં પણ વેઈટીંગ ચાલે છે. ભઠ્ઠીઓ તપીને ઓગળી જાય છે. પણ મૃતદેહો ખૂટતા નથી આ પરિસ્થિતિમાં તો હવે ભગવાન જ બચાવે તેવી સ્થિતિનું રંગીલુ રાજકોટ અત્યારે ડુસકા ભરી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ