“કોલેજવાડી કા રાજાનું ગણેશ મહોત્સવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં વિશેષતા માટે તેમણે ગણપતિજીને બગીમા બેસાડીને તેમનાં ઘરમાં સ્થાપના કરી હતી. ૧૦ અશ્ર્વો અને બેન્ડ બાજા સાથે ભવ્ય ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયશ્રીબેન ધામેચાએ જણાવ્યું હતું કે, તેઓ ગણપતિનું આયોજન છેલ્લા ૯ વર્ષથી કરે છે. તેમને ખુબજ ખુબજ ખુશી છે કારણ કે તેમના દિકરાના લગ્નની તારીખ પણ ૨૫/૮/૧૭ છે તો ગણપતિ પણ ૨૫.૮.૧૭ છે તો તેમણે પહેલા ગણપતિ સ્થાપના કરી બાદમાં દિકરાની જાન જોડવાનું નક્કી કર્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ