શહેરના પ્રતિષ્ઠિત વેગન ક્રશ બેકરી ળા રાજેશભાઈ જેસાણી દ્વારા નવા બસ સ્ટેન્ડ બસપોર્ટમાં પેટ પૂજાના નામથી ફાસ્ટફૂડ અને નમકીન સ્ટોરનો શુભારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ તકે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર અશ્ર્વીનભાઈ પાંભર, કોર્પોરેટર બીપીનભાઈ બેરા તથા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર યુવા ભાજપના મહામંત્રી કિશનભાઈ ટીલવા, રઘુભાઈ ધોળકીયા, નીતીનભાઈ ભૂત, તેજશભાઈ જોષી, જયસુખાઈ પટેલ અને પૂર્વેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ પૂજા દ્વારા ભારતના પોતાના ગોલ્ડન બોય નિરજ ચોપડાના સન્માનમાં શહેરના નિરજ નામ ધરાવતા કોઈપણ નાગરીક માટે 1 મહિનો આજથી 14 સપ્ટેમ્બર સુધી તદન ફ્રી નાસ્તો આપવાનું આયોજન કર્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો