Abtak Media Google News

આવાસના લાભાર્થી લિસ્ટમાં 1200માંથી વર્ષ દરમિયાન ફકત 150ને જ લાભ !!

ગીર ગઢડા તાલુકા માં કુલ આવાસ ફાળવવા માટે આવાસ ના લાભાર્થી ની કુલ યાદી મુજબ 1200 જેટલા નામ છે પરંતુ સાલું વર્ષ મા 150 આવાસ ફળવામા આવેલ બાકી ના ક્યારે અપાશે? જે અંગે  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના ગીર ગઢડા તાલુકા મા એક વર્ષ થી મકાન પાસ થયેલા છે પણ હજુ સુધી તેના હપ્તા ના કોઈ ઠેકાણા નથી.

Img 20210714 132122

ગીર ગઢડા તાલુકા મા પ્રધાનમંત્રી આવાસ યોજના મા વિસ્તરણ અધિકારી ની બેદરકારી કે પછી ગુજરાત સરકાર નો લોલી પોપહોય તેવી લોક ચર્ચા ઉઠવા પામી ગીર ગઢડા તાલુકા મા પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાન તો ફાળવણી કરવામાં આવ્યા છે પણ  તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા ક્યાક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છેવાત કરવામાં આવે તો કાતો સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવ્યો છે કાતો તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા પોતાના લાગતા વળગતા લોકો ને હપ્તા નાખવામા આવ્યા છે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે.

ગીર ગઢડા તાલુકો હંમેશા માટે પછાત રહ્યો છે અધિકારીઓ ના પાપે અથવા ગુજરાત સરકાર દ્વારા ગરીબ જનતા પાસે થી મત લેવા માટે એક વર્ષ થી મકાન ફાળવી દેવામાં આવ્યા છે પણ હજી સુધી કોઈ અરજદાર ને મકાન બનાવવા બાબત કોઈ ગીર ગઢડા તાલુકા માથી ચુસના આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.