વર્લ્ડ પોલીયો ડે નિમિતે કિશાનપરા ચોક ખાતે રોટરી કલબના ચાર વિભાગોએ સાથે મળીને પોલિયો નાબુદીનું અભિયાન ચલાવ્યું હતુ. જો કે વિશ્ર્વમાંથી પોલિયો લગભગ નાબુદ થઈ ગયો છે. પરંતુ હાલ પર અફઘાનીસ્તાન-પાકિસ્તાનના લોકો પોલિયોથી પીડાય છે. માટે સુરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતુ કે આ રોટરી કલબના સભ્યોએ પોસ્ટર બનાવી પોલિયો જાગૃતિ માટે પ્રયાસ કર્યો હતો. તેમજ વિશ્ર્વભરમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબુદ થઈ જાય તેવી તેમની આશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર