ભારતમાં ૭૬ ટકા એલઈડી બલ્બ જોખમી હોવાનું રીસર્ચ ફર્મ નેલ્સોનના અભ્યાસમાં ફલિત થયું છે. દેશમાં મોટાભાગના ઉપયોગમાં લેવાતા એલઈડી બલ્બ હાનીકારક છે. એલઈડી બલ્બની નબળી ગુણવત્તા આ વાત માટે જવાબદાર છે. જેનાથી સરકારના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને ફટકો પડી રહ્યો છે. સામાન્ય રીતે ઉત્પાદકોને સરકારની મંજુરી લેવી પડે છે. જેથી કેટલાક ઉત્પાદકો ચીનનો માલ આયાત કરે છે. જેથી સરકારની ટેક્સની આવક ઉપર પણ અસર થાય છે. હાલ સરકાર એલઈડી બલ્બની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપી રહી છે. જેનાથી જોખમ ઓછું રહે. ૪૩ ટકા બ્રાન્ડ્સ પોતાની પ્રોડક્ટ પર કંપનીનું સરનામું આપતી નથી. ૩૧ માલ પર તો ઉત્પાદકનું નામ જ હોતું નથી.
Trending
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ
- મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ