Abtak Media Google News

રાજપૂતોની વીરતા, સહાયતા, શૌર્ય, પરાક્રમ કી દેશનો ગૌરવવંતો વિકાસ યો છે: વિજયભાઈ રૂપાણી

રાજકોટ વિધાનસભા ૬૯ ના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજપૂત સમાજનો સહયોગ મળી રહે તે માટે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા વિકાસ વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજપૂત સમાજનો આભાર માનતા જણાવ્યું હતું કે, રાજપૂત સમાજે પાઘડી બાંધી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિજય માટે ચિંતા કરવાની ના હોય. ભારતવર્ષની સંસ્કૃતિ સંરક્ષણ માટે રાજપૂતોના બલિદાનો અને યોગદાનનું સ્મરણ ભારતીય જનતા પાર્ટીને છે. આ બલિદાનોને કતિ રીતે અલગ રીતે રજૂ કરનારી ફિલ્મ પદ્માવતીને લોકલાગણીને ધ્યાને રાખી ગુજરાતમાં પ્રતિબંધિત લગાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે તો કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ ચલાવે છે.

ગુજરાત રાજ્યની રક્ષા માટે ભાજપ સરકારે ગૌવંશ હત્યાનો કડક કાયદો, દારૂ, જુગાર, હુક્કાબાર ઉપર પ્રતિબંધ લગાવીને નિર્ણાયક સરકારને ર્સાક કરી છે. રાજપૂત સમાજનો ઈતિહાસ ના ખરડાય તે માટે પદમાવતી ફિલ્મ ઉપર રોક લગાવીને રાજપૂતોની માન, મર્યાદા અને મોભાની રક્ષા કરી છે. માં પદમાવતીના બલીદાનનું મનોરંજન ના હોય જે વિરતા, ખુમારી અને સહાદતતા હતી તેનું માન જળવાવું જોઈએ.

કોંગ્રેસને આડે હા લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે વિકાસ ભલે મજાક હોય પરંતુ ગુજરાત માટે વિકાસ એ મિજાજ છે. વિકાસના નામી કોંગ્રેસ ડરી ગઈ છે. ગુજરાતના સર્વાંગી વિકાસના સંકલ્પ સો જનહિતલક્ષી નિર્ણયો લેવાયા છે. ફરીી ભારતીય જનતા પાર્ટી બહુમતીી વિજય મેળવવા માટે ચૂંટણી લડવા જઇ રહી છે. આ વખતે પણ વિકાસની રાજનીતિનો જ વિજય શે.

રાજકોટમાં ૨૪ કલાક પાણી, રોડ-રસ્તા, વિજળી, બસ પોર્ટ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, તમામ રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા આ બધુ જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં યું છે. કોંગ્રેસે માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે જ્યારે ભાજપ માત્ર વિકાસ સો લોકોને સો લઈને ચાલવા માંગે છે. જ્ઞાતિ, જાતિની રાજનિતિી પર રહીને વિકાસના વિચારો સો પ્રજાને આવનારા પાંચ વર્ષમાં ગુજરાતને દુનિયામાં પ્રચલીત કરવાની નેમ રાખે છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી ત્યાગવલ્લભદાસજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ગૌવંશ હત્યા ઉપર કડક કાયદો બનાવીને હિન્દુ ધર્મની સો સો ખેડૂતો અને સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. ગાયના છાણમાંી ખાતર બનાવીને ખેતીમાં ઉપયોગ કરવામાં આવે તો દવા યુક્ત ખેતીને તીંલાજલી આપી કુદરતી ખેતીની ઉપજ મળી શકે છે.

તેમજ ગાય વંશમાં વૃદ્ધી વાી ગાયના દુધમાંી બનતી ચીજ વસ્તુઓી લોકોના સ્વાસ્થ્ય સુધરશે. ભારતીય જનતા પાર્ટી સાચા ર્અમાં સૌનો સા સૌનો વિકાસ ઈચ્છે છે. ભાજપના કમળને ખીલવવા માટે લોકોને ર્પ્રાના કરી હતી. સમસ્ત રાજપૂત સમાજના સ્નેહ મિલનમાં સ્વામી ત્યાગવલ્લભદાસજી, રાજકોટ-૭૦ના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલ, રાજકોટ-૬૮ ના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ર્ડા. પ્રતાપસિંહ ચૌહાણ, રાજપૂત સમાજના પ્રમુખ માવજીભાઈ ડોડીયા તા સમગ્ર રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.