Abtak Media Google News

નેશનલ ન્યુઝ

આજે અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સૌ કોઈ ઉત્સવ મનાવી રહ્યું છે .રાજકોટ શહેરના એક રીક્ષા ચાલકે ભગવાન રામ પ્રત્યેની પોતાની લાગણી અનોખી રીતે રજૂ કરી છે .Screenshot 8 2 તેને પોતાની રિક્ષામાં એલઇડી લાઈટ દ્વારા રામ લખાવ્યું છે .સમગ્ર રાજકોટ જ્યારે રામ મય બન્યું છે ત્યારે આ રીક્ષા ચાલકે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે .

Advertisement

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.