નાણાંમંત્રી અરૂણ જેટલીએ દેશના ખેડૂતોને બજેટમાં મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી તમામ ખરીદી તમામ પાકને તેના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછી દોઢ ગણી કિંમતે ખરીદી કરશે. દેશના ખેડૂતોની આવક વધારીને 2022 સુધી બે ગણી કરવાનો ટાર્ગેટ રાઘતા નાણામંત્રી અરૂણ જેટલીએ હાલની સરકારના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકારના સંકલ્પને ફરી દોહરાવ્યો અને કહ્યું કે, ખેડૂોતને ખર્ચ કરતાં દોઢગણી કિંમત મળે, તે સુનિશ્ચિત કરવા માટે બજાર મૂલ્ય અને એમએસપીમાં વચ્ચે રકમમાં જે તફાવત હશે તે સરકાર વહન કરશે.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે