કેશોદમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઇ રહ્યાં છે જેની વેપારીઓએ એએસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ એએસપીએ પોલીસ કાફલા સાથે ટ્રાફિક ઝૂંબેશ શરુ કરી છે. જેમાં રોડ નજીક રેકડીધારકો અને આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસની આ ટ્રાફીક ઝૂંબેશને લોકોએ વધાવી હતી તેમજ ટ્રાફિકની સમસ્યા કાયમી હલ થાય તેવી અપેક્ષા લોકો દ્વારા સેવાઇ રહી છે.
Trending
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા