સાલ ૨૦૦૮માં થયેલ અમદાવાદનાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ આરોપી અબ્દુલને ક્રાઇમબ્રાન્ચે ઓર્ડર આપી દિલ્લીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તેની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી. ACB આતંકીના 14 દિવસના રિમાન્ડની માગણી કરશે તેવી શક્યતા છે. શકમંદ બધાં પ્રશ્નો પુછવામાં આવ્યો જેનાં આધારે ઘણાં રહસ્યો બહાર આવશે એવી શક્યતા છે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર