ઓખા દેવભૂમિ દ્વારકા મીઠાપુરની બાજુમાં આવેલ લાલપુર ગામના ઉમેશ્ર્વર મહાદેવ મંદિરી આવેલ વૈદ રામેશ્ર્વરજીએ ઓખાના રોકડીયા હનુમાન મંદિર ખાતે સર્વરોગ નિદાન આયુર્વેદીક કેમ્પનું આયોજન કરેલ જેમાં ૨૦૦ લાર્ભાીઓએ લાભ લીધો હતો. આ લાર્ભાીઓને નિ:શુલ્ક સારવાર સો દવાઓ પણ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષી વેદરાજ રામેશ્ર્વરજી લોકોનો નિ:શુલ્ક ઉપચાર કેમ્પની સેવા ચલાવે છે. જેમાં કેન્સર, ડાયાબીટીસ, હરસ, પરી, બાળરોગ, ીરોગ જેવા અસાધ્ય રોગોની સારવાર સો દવાઓ પણ નિ:શુલ્ક આપી રહ્યાં છે. આ કેમ્પને સફળ બનાવવા રોકડીયા હનુમાન યુવા ગ્રુપ સો ઓખા વેપારીઓએ પણ સારી જહેમત ઉઠાવી હતી અને હવેી દર રવિવારે આ કેમ્પ રોકડીયા હનુમાન મંદિર ખાતે યોજાશે.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી