વધારે પડતું પાકેલું કેળુ એટલે કે કેળાની છાલ પર કાળા ડાઘ આવી જાય છે, તો કેટલાક લોકોને એમ લાગે છે કે કેળુ બગડી ગયું છે અને એ લોકા કેળાને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણઓ છો કે આ કાળા ડાઘ વાળા કેળા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.
જ્યારે કેળા વધારે પાકી જાય છે તો એના ગુણ ઘણા વધારે વધી જાય છે. એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે કેળામાં કેન્સર સામે લડવાની તાકાત અને ઇમ્યૂનિટી વધારવાના ગુણ વધી જાય છે. એમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા અને વાઇટ બ્લડ સેલ્સ વધારવાની ક્ષમતા પણ વધી જાય છે.
આવા કેળામાં એન્ટી એસિડ ગુણ હોય છે જે છાતીમાં બળતરા અને એસિડીટીી રાહત અપાવે છે. કેળા ખાવાી તમને રાહત મળી શકે છે.
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે અને સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ કારણ છે જેનાી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. શરીરમાં પાણીની કમી આવવા દેતું ની અને શરીરને હૃદય રોગના સ્ટ્રોકી બચાવે છે.
જાપાનમાં એક સંશોધન અનુસાર જેની છાલ પર કાળા નિશાન બનેલા રહે છે, એ ટીએનએફ નામના તત્વી ભરપૂર રહે છે. જેને ટ્યૂમર નેક્રોસિસ ફેક્ટર કહેવામાં આવે છે.
આ કેળા ખાવાી પેટમાં બળતરા, ગેસ, એસિડીટીી રાહત મળે છે. એના માટે કેળાને ખાંડ સો મિક્સ કરીને ખાવુ સારું રહેશે.
વર્કઆઉટ પહેલા બે આવા કેળા ખાવાી શરીરને લાંબા સમય સુધી એનર્જી મળે છે. ઉપરાંત વધારે પ્રમાણમાં વિટામીન અને મિનરલ મળી આવે છે.
એને ખાવાી લોહીમાં આયર્ન વધે છે જેનાી લોહીમાં વધારો ાય છે અને શરીરને તાકાત મળે છે.
કેળામાં ખૂબ જ ફાયબર હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાી છુટકારો મળે છે અને પ્રાકૃતિક રૂપે પેટ સાફ કરવામાં તમારી મદદ કરે છે.
પીરિયડ્સ વખતે તમારો મૂડ ખરાબ હોય અને તણાવ લાગે તો કેળા ખાઇ લો. એનાી બ્લડ સુગરનું લેવલ બરોબર રહે છે અને એમા વિટામીન બી હોવાને કારણે મૂડ સારો રહે છે.
ગરમીના દિવસોમાં જો તમે બે આવા કેળા ખાવ તો તમારું શરીર ઠંડું ઇ જશે. કેળાને તમે તાવમાં પણ ખાઇ શકો છો. તમને સારું રિઝલ્ટ મળશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ