- હકીકતમાં રાતનું ભોજન સરળતાથી પચી જાય એવું હળવું હોવું જોઈએ. આજકાલ લોકો રાતે પણ મોડા સુધી આચરકુચર ખાતાં હોય છે. જેના કારણે અપચો, અનિદ્રા, હાર્ટ બર્ન, વજન વધવા જેવી સમસ્યાઓ થાય છે. તો આજે જાણી લો આવસ્તુઓ ભૂલથી પણ રાતે ખાવી નહીં.
- રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી સુગર લેવલ વધી જાય છે.
- રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવાથી સ્થૂળતા વધીજાયછે.અને દાંતમા સડો પેદા થાય છે.
- રાત્રે ચીપ્સ ન ખાવી તેમા મોનોસોડિયમ ગ્લૂટામેટ નામનુ તત્વ હોયછે જેના કારણે અનિંદ્રા ની સમસ્યા ઊદભવે છે.
- રાત્રે નુડ્લ્સ ખાવાથી ફેટ વધેછે
- રાત્રે પાસ્તા ખાવાથી હાઈપર એસીડીટી થાય છે અને કબજીયાતનુ પ્રમાણ વધી જાય છે.
Trending
- સુરતમાં ઉમરા પોલીસે ચોરી કરતાં બાળકિશોરને ઝડપી પાડ્યો
- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે ‘ત્રિશા ઓન ધ રોક્સ’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો
- કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો
- અગ્નિમંથા, અનેક રોગોને બાળીને કરે છે રાખ , નામકરણ પણ રહસ્યમય
- આજથી બદલાતા નિયમોની ખિસ્સાને થશે ભારી અસર
- Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનું પત્રકાર બનવાનું સપનું કેમ પૂરું ન થયું ?
- પાકિસ્તાનના કઠોર ભૂપ્રદેશ અને જ્વાળામુખીની વચ્ચે આવેલ હિંગળાજ માતાના દર્શનાર્થે લાખો ભક્તો પહોચ્યા
- માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ આ પ્રાણીઓને પણ પીરિયડ્સ આવે છે