Abtak Media Google News

શાસ્ત્રો અને સત્પુરુષોના કથનાનુસાર શ્રધ્ધાથી કરાયેલ મહાપૂજા મનોવાંછિત ફળ આપેછે તે અનુસંધાને  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે મોહિની એકાદશીના પુનિત પર્વે વહેલી સવારે ઠાકોરજીની ષોડશોપચાર મહાપૂજા દરમ્યાનપુરુષ સુકતના મંત્રો, જનમગલ અને સર્વમંગલની નામાવલિથી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન કર્યુ હતું. જેમા હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.