કુચિયાદડ ગામ રામજી મંદિર મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં અયોધ્યા થી પધારેલ પૂ. ૧૦૦૮ મહંત નૃત્યગોપાલદાસ જી મહારાજ નું હિન્દુ યુવા વાહિની ગુજરાત વતી પૂ.પીર મહંત શેરનાથજી બાપુ – જુનાગઢદ્વારા પુ. મહારાજજી નું સ્વાગત સન્માન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે હિ.યુ.વા. ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા – રાજકોટ મહાનગર ઉપાધ્યક્ષ રાજુભાઇ ઉમરણીયા – મહામંત્રી સંજયભાઈ ગઢવી – ભવિનભાઈ ઘીયા – ઇશ્વરભાઇ શર્મા – બ્રિજેશકુમાર પાંડે વિગેરે પદાધિકરીઓ ઉપસ્થિત રહ્યા અને પુ. મહારાજજી તેમજ અન્ય પધારેલ સંતો ના આશિર્વાદ મેળવ્યા હતા.
Trending
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર
- ત્રંબામાં મંગળવારથી રાષ્ટ્રીય બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ