Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»આશરે ૮ સ્ક્વેર કિ.મી.ની ઉલ્કા ૨૯મીએ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે
National

આશરે ૮ સ્ક્વેર કિ.મી.ની ઉલ્કા ૨૯મીએ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે

By Abtak Media06/03/20203 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

૬૩ લાખ કિલોમીટર પૃથ્વીની નજીકથી પસાર થશે મહાકાય ઉલ્કા : બુર્જ ખલીફાથી ઉલ્કાનું કદ બમણુ હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

મોટી ઉલ્કા પૃથ્વી પર પડવાથી ભૂકંપ, સુનામી સહિતની કુદરતી આફતોનું જોખમ

બ્રહ્માંડમાં ઘણાખરા એવા રાઝ દફનાયેલા છે કે જેને હજુ સુધી ઘણાખરા વૈજ્ઞાનિકો તેનો તાગ મેળવી શકયા નથી. પૌરાણિક અને વૈદિક કાળથી પૂર્વજો દ્વારા અનેકવિધ રીતે માહિતીઓ આપવામાં આવી હતી કે જે ગંભીર સંશોધન બાદ કરી હોવાનું હાલના તબકકે તે સાર્થક થતા જોવા મળે છે. પૌરાણિક કાળમાં  રાવણ પુષ્પક વિમાન લઈને સમગ્ર પૃથ્વી પર વિચરણ કરતો હતો તે વિમાન હવે ૨૧મી સદીમાં ડ્રોન સ્વરૂપે લોકો સામે આવ્યું છે. જયારે બીજી તરફ સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને મહાભારતનો આંખે દેખો અહેવાલ જણાવ્યો હતો કે જે ૧૫૦ કિલોમીટરના અંતરે હોવાનું પણ સામે આવ્યું હતું. આજના સમયમાં તે ટેકનિક ટેલીવિઝન તરીકે પ્રસ્થાપિત થઈ છે. ભાવાર્થ તો એ છે કે અંતરીક્ષમાં એવા ઘણાખરા રાજ દફનાયેલા છે કે જેનો તાગ હજુ સુધી વૈજ્ઞાનિકો મેળવી શકયા નથી પરંતુ તેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલ હોય.

આવનારી ૨૯મી એપ્રિલે વિશાળકાય ઉલ્કા કે જેનું કદ બુર્જ ખલીફા કરતા બમણું હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે તે પૃથ્વીથી ૬૩ લાખ કિલોમીટર નજીકથી પસાર થશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વિશાળકાય અથવા તો જે મોટી ઉલ્કા પૃથ્વી પર પડે તો ભુકંપ, સુનામી સહિતની કુદરતી આફતોનું જોખમ અનેકઅંશે વધી જતું હોય છે. સંશોધન પ્રમાણે ઉલ્કાનું ડાયામીટર ૧.૮ કિલોમીટરથી ૪.૮ કિલોમીટર હોવાનું માનવામાં આવે છે અને પ્રાપ્ત માહિતી મુજબ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પૃથ્વી પાસેથી પસાર થતુ ઉલ્કા અત્યાર સુધીની સૌથી મોટી ઉલ્કા હોય શકશે કે જે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. નાસા દ્વારા વેબસાઈટ પર જે અવલોકન કરવામાં આવી રહ્યું છે તેમાં ઉલ્કાને તેઓ ૧૯૯૮ ઓ.આર-૨ નામ આપવામાં આવ્યું છે કે જે ૨૯મી એપ્રિલનાં રોજ પૃથ્વી પાસેથી પસાર થશે પરંતુ હાલ યોગ્ય સમય આપવામાં આવ્યો નથી.

નાસાના વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર પૃથ્વી પાસેથી પસાર થતું કોઈપણ પદાર્થ જેવું કે ઉલ્કા જો ૫૦ મિલીયન કિલોમીટર નજીકથી પસાર થાય તો તે જોખમી બની શકે છે અને કોઈપણ પદાર્થ અથવા તો ઉલ્કાનું કદ એક કિલોમીટરથી વધુનું જણાય તો પૂર્ણત: તકેદારી રાખવામાં આવે છે કારણકે, આ પ્રકારની ઉલ્કા પૃથ્વી સાથે અથડાતાની સાથે જ મહાકાય વિનાશને નોતરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જે કોઈ ઉલ્કા ૧ કિલોમીટરથી વધુનું કદ ધરાવતી હોય તો તે વૈશ્ર્વિક સ્તર પર વિનાશ મચાવી શકે છે અને કુદરતી આફત જેવી કે, ભુકંપ, સુનામીનું પણ જોખમ વધી જતું હોય છે પરંતુ હાલ જે ઉલ્કા પૃથ્વી પાસેથી પસાર થવા જઈ રહ્યું છે તે કોઈ જ પ્રકારે નુકસાન પહોંચાડતું નહીં હોય તેમ નાસાના વૈજ્ઞાનિકોનું પણ માનવું છે અને તેઓએ આગાહી પણ કરી છે કે, વર્ષ ૨૦૨૦માં ઉલ્કા પૃથ્વીથી ૧,૨૨,૯૮૧ કિલોમીટરના અંતરે પસાર થશે કે જે સપ્ટેમ્બર મહિનામાં પસાર થાય તેવું માનવામાં આવે છે.

National | new delhi national news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleટી-૨૦નો વર્લ્ડ કપ જીતી મહિલા દિવસની ઉજવણી કરશે ભારતીય ટીમ
Next Article બાળપણ છીનવવાનો મા-બાપને કેટલો અધીકાર!!!
Abtak Media
  • Website

Related Posts

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

જાણો ગૂગલે કેવી રીતે એક આત્મહત્યા કરતાં યુવાનનો જીવ બચાવ્યો !!

28/09/2023

દરિયાઈ સુરક્ષા માટે સરકાર અને નેવી અંડરવોટર ડ્રોન બનાવશે

28/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

પ્રત્યેક ગીત એ ગરબો નથી

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023

ગરબા:ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય

28/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.