જુનાગઢ કૃષી યુનિવર્સિટી માં કપાસ સંશોધન વિભાગે વેપારી મિત્રો ખેડૂતો અને જીનીગ મિલો ચલાવતા લોકો ને સાથે રાખી ને કપાસ માં આવતી ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા માટે એક પરિસંવાદ નું આયોજન કરેલ જેમાં રાસી સિડસ પ્રા. લી ના ગુજરાત રિજિયોન મેનેજર શ્રી એચ. એન. બંગોરિયા સાહેબ એ ગુલાબી ઇયળ ના નિયંત્રણ વિશે ખેડૂતો ને જાણકારી આપી હતી અને વિશેષ ખેડૂતો માટે રાસી વતી ચાલતી વિવિધ સેવાઓ ની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમ રાસી મિત્રો, રાસી મોડેલ પ્લોટ,કોટન ક્રોપ કેર સેન્ટર, વગેરે ની ચર્ચા કરી હતી. આ પરિસંવાદ માં યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડો. પાઠક શાહેબ, સંશોધક શ્રી ડો ધડુક સાહેબ, મુખ્ય મહેમાન તરીકે જેરામભાઈ વિગેરે હાજર રહિયા હતા. માણાવદર અને ગોંડલ માં ઇઈઈં નું કામ કરતા વર્ધમાન ટેકસટાઇલ લી. ના લોકો એ પણ હાજરી આપી હતી.
Trending
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!