રાજકોટના જુના મોરબી રોડ રાજનગર સોસાયટીમા રહેતાઅને મુળ તામિલનાડુના કટ્ટરરોડ કેરીયરના નામથી ટ્રાન્સપોર્ટમાં વ્યવસાયકરતા કનગાસબાપતિ સુંદરમ ગાઉન્ડરે કુવાડવા રોડ પોલીસ મથકમાંફરિયાદ નોંધાવ્યા મુજબ તામિલનાડુ રહેતા અને ટ્રક ચલાવતા તેના સંબંધી સુબ્રમણ્યમ મુથ્થરામ નામના 60 વર્ષિય વૃધ્ધ માલસામાન ભરી રાજકોટ આવ્યા હતા તેઓ કુદરતી હાજતે જતા માલીયાસણ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રકે સુબ્રમણ્યમને ઠોકરે ચડાવી નાશી ગયો હતો અકસ્માતમાં સુબ્રહ્મણમને ગંભીર ઈજા થતા સ્થળ પર તેનું મોત નિપજયું હતુ.કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.આઈ. બલવીએ કનત્રાસબાપતી સુંદરમ ગ્રાઉન્ડરની ફરિયાદ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ