Abtak Media Google News

૫૦૦થી વધુ કાર્યકર્તાઓ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

સાંસદ મોહનભઇ કુંડારીયા દ્વારા કાલે જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાશે. જેમાં ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ વિડિયો કોન્ફટન્સથી જોડાશે. શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઈન્ચાર્જ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, કાર્યક્રમના સહઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલા, વિધાનસભા-૭૧ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચાની યાદીમાં જણાવ્યું છે કે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષા તા.૩૦ મે, ૨૦૨૦ના ૨ોજ પૂર્ણ થયેલ છે ત્યારે મોદી સ૨કારે પ્રથમ કાર્યકાળની કલ્યાણકારી નિતીઓ નિરંત૨તા સાથે ચાલુ રાખી સૌનો સાથ સૌનો વિકાસ ના સંકલ્પ અને દેશની એક્તા, અખંડીતતા, તેમજ સુ૨ક્ષાને સુનિશ્ર્તિ કરી છે. ત્યારે પ્રદેશ ભાજપની સુચના અનુસા૨ શહે૨ ભાજપ ધ્વારા વિવિધ વર્ચ્યુઅલ – ડિજિટલ કાર્યક્રમો યોજાઈ ૨હયા છે તે અંતર્ગત  શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.૧૭ જૂનના  સવારે ૧૦:૩૦ કલાકે શહે૨ના સાંસદ મોહનભાઈ કુંડારીયા ધ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાશે આ વર્ચ્યુઅલ રેલીમાં શહે૨ના તમામ વોર્ડમાંથી કુલ મળી પ૦૦થી વધુ કાર્યર્ક્તાઓ વીડીયો કોન્ફ૨ન્સના માધ્યમથી જોડાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.