શહેરનાં તટસ્થ અને નિષ્પક્ષ દૈનિક અખબાર ‘અબતક’નું પૂ. હરિચરણદાસ બાપુએ ખાસ આજે તેમના જન્મદિવસે વાંચન કર્યું છે. ટુંકાગાળામાં ખૂબજ પ્રચલિત થયેલું ‘અબતક’ સાધ્ય સૈનિકનું ગૂ‚દેવ નિયમિત વાંચન કરે છે. સત્યને ઉજાગર કરી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘અબતક’ હંમેશા તત્પર છે. ‘અબતક’ની ઉત્તરોતર પ્રગતિ માટે પૂ. હરિચરણદાસ બાપુએ આર્શીવચન આપ્યા છે તો ‘અબતક’ પરિવારે ગૂ‚દેવની દીર્ધાષ્યુ માટે પ્રાર્થના કરી પ્રાગટય દિવસની શુભકામના પાઠવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ