Abtak Media Google News

અરવલ્લી સમાચાર

ઉદેપુર-અમદાવાદ હાઇવે પર રોંગ સાઈડમાં જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો.  અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે ઉદેપુર અમદાવાદ હાઇવે પર અકસ્માત થયો છે જેમાં અરવલ્લી જિલ્લાના ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા .શામળાજી પાસેના ગેડ,વેણપૂર, ખારી, પાંડરવાડા ગામના ચાર યુવાનોના મોત થયા છે . અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડ્યો છે . વીંછીવાડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથધરી છે .

ઋતુલ પ્રજાપતિ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.