Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»Astrology»આ તારીખથી શરુ થશે અધિક શ્રાવણ માસ, જાણો અધ્યાત્મિક મહત્વ !!
Astrology

આ તારીખથી શરુ થશે અધિક શ્રાવણ માસ, જાણો અધ્યાત્મિક મહત્વ !!

By ABTAK MEDIA28/06/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

આષાઢ માસ પૂર્ણ થતા જ સૂર્યની કર્ક સંક્રાંતિ પછી તુરત જ આ વર્ષે અધિક શ્રાવણ માસ આવે છે. અધિક માસને  પુરુસોત્તમ માસ પણ કહેવામાં આવે છે જેમાં વ્રત વિધાનનું વિશેષ મહત્વ છે. તા. ૧૮ જુલાઈ ૨૦૨૩ થી ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ વચ્ચે અધિક શ્રાવણ માસ છે.

હકીકતમાં સૌર માસ અને ચંદ્ર માસને સંતુલિત કરવા માટે અધિક માસનું પ્રયોજન થાય છે જે દરમિયાન સૂર્યની સંક્રાંતિ હોતી નથી એટલે કે અધિક માસમાં સૂર્ય રાશિ પરિવર્તન કરતા નથી આ સમયમાં ચંદ્ર અને સૂર્યની ગતિના હિસાબે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે અને અવકાશમાં થી કૈક અલગ જ તરંગો આવતા અનુભવાય છે.

આ શક્તિશાળી તરંગોને હિસાબે જીવનમાં ઘણા ફેરફાર જોવા મળે છે માટે આ સમયમાં કોઈ તકલીફ ના પડે અને આ શુભ તરંગોને હકારાત્મક રીતે જીલી જીવનમાં લાભ મેળવવા અને આધ્યત્મિક પ્રગતિ કરવા આ માસનું વિશેષ મહત્વ છે. અધિક માસને પરમાત્મા એ પોતાનું નામ એટલે કે પુરુસોત્તમ નામ આપ્યું છે જે એની મહત્તા દર્શાવે છે આ માસ માં શક્ય તેટલું કૃષ્ણ પરમાત્મા અને ભગવાન વિષ્ણુનું ભજન કરવું જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ ગાયની અને મંદિર ની સેવા કરવી જોઈએ તથા સાત્વિક ભોજન લેવું જોઈએ અને દીપ પ્રજ્વલિત કરવા જોઈએ અને દીપ દાન પણ કરવું જોઈએ.


–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–

ALSO READ  આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને મનમાં સંતોષ અને રાજીપો રહેશે

 

Adhik Shravan mas DHARMIK dharmik news featured parshotam mas
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઆજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોના અણધાર્યા પ્રશ્નોનું આવશે નિરાકરણ
Next Article હરખના ઘોડાપુર: સેન્સેક્સ-નિફ્ટી લાઇફ ટાઇમ હાઇ
ABTAK MEDIA
  • Website

Related Posts

શેરબજારમાં મંદીની સુનામી: સેન્સેક્સ 600 પોઇન્ટ પટકાયો

21/09/2023

ભયંકર કળિયુગ ક્યારે આવશે?

21/09/2023

એશિયન ગેમ્સ : ફૂટબોલમાં ભારતે બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.