સુરેન્દ્રનગર જીલ્લાપંચાયત દ્વારા માં અમૃતમ કાર્ડ સુરેન્દ્રનગરનગરપાલિકા ના જુના બીંલ્ડીંગ માં બેસે છે તેનો ઓપરેટર ત્રણ દિવસ સુધી રજા ઉપર છે તેનીબદલે કોઈ ઓપરેટર રાખવામાં આવેલો નથીં અને ગરીબ પરિવારો ની લાઇન લાગી હતી આ બાબત નીજાણ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ને થતાં તેઓ તરતજ જીલ્લા પંચાયતડીડીઓ સાહેબ પાસે દોડીગયા અને રજુઆતકરી ડીડીઓ સાહેબ મનીષ બંસલ સાહેબ એ તરતજ હૂકમ કરીયો અને તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં ઓપરેટર ની વ્યવસ્થા કરી આપવાની બાહેઘરી આપી લગભગ બપોર સુધીમાં ઓપરેટર મુકશે ત્યારેએક સહેર ના જાગૃત નાગરિક એ ફોટા સાથે જાણ કરી કે તમારા પ્રમુખ દયાવાન છે માયાળુ છેનાના માણસો માટે આજે એમને આવુ ઉમદા કામ કર્યું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ