Abtak Media Google News

પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા હતા જેઓની સહાદતનો બદલો લેવા આજે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘુસી ૩૫૦ જેટલા આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો. વાયુસેનાની એર સ્ટ્રાઈકના રાજકોટમાં વધામણા કરવામાં આવ્યા હતા. મવડી રોડ પર એસ.એસ.મીઠાઈ દ્વારા ૧૫૦ કિલોથી વધુ મીઠાઈઓ વહેંચવામાં આવી હતી તો એનએસયુઆઈ દ્વારા ફટાકડા ફોડી વાયુસેનાની બહાદુરીને સલામ કરવામાં આવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.