Abtak Media Google News

15 વર્ષ પહેલા ગાંધીનગર સ્થિત અક્ષરધામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને અક્ષરધામ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડને પકડવામાં સફળતા હાથ લાગી છે.

25મી સપ્ટેમ્બર 2002ના દિવસે સાંજે 4.30 વાગે અક્ષરધામ મંદિર પર બે સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. 32 મોત અને આશરે 79 ઘાયલ થયા હતા. હુમલા દરમિયાન 600 લોકો મંદિરમાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.