ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ઘાયલ ગઝલોત્સવ યોજાઈ ગયો. જેના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યાં હતા. અતિથિ વિશેષ તરીકે મા‚તી કુરીયરના રામભાઈ મોકરીયા, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કશ્યપ શુકલ, બાર એસો.પ્રમુખ સંજયભાઈ વ્યાસ તેમજ મયુરભાઈ મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. દ્રષ્ટી કટારીયા, વનીતા રાઠોડ અને નિલેશ ભટ્ટે ગઝલામૃત પીરસ્યુ હતું.
Trending
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર
- ત્રંબામાં મંગળવારથી રાષ્ટ્રીય બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ