ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ઘાયલ ગઝલોત્સવ યોજાઈ ગયો. જેના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યાં હતા. અતિથિ વિશેષ તરીકે મા‚તી કુરીયરના રામભાઈ મોકરીયા, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કશ્યપ શુકલ, બાર એસો.પ્રમુખ સંજયભાઈ વ્યાસ તેમજ મયુરભાઈ મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. દ્રષ્ટી કટારીયા, વનીતા રાઠોડ અને નિલેશ ભટ્ટે ગઝલામૃત પીરસ્યુ હતું.
Trending
- તમારા પાર્ટનર સાથે ખાસ પળો માણવા માટે આ બાબતો પર ધ્યાન રાખજો
- International Potato Day : લોકપ્રિય બટેટા એક સમયે હતા આ રાણીના શૃંગારનો ભાગ
- હિટવેવને કારણે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં 8 જૈન સાધુ-સતીજીઓ કાળધર્મ પામ્યા
- થાઈલેન્ડ જવા વાળાને તો જલસા છે….વિઝાની જંજટ માંથી મળશે છુટકારો!
- જય ગણેશ ટોયેટા અર્બન ક્રુઝર ટાઇઝર કારનું ધમાકેદાર લોન્ચીંગ
- એસોસિએશન ઓફ સર્જનના હોદ્દેદારોનો યોજાયો શપથ ગ્રહણ સમારોહ
- આઈ.ટી.આઈ. દ્વારા યુવાઓને તાલીમબધ્ધ કરી ઉજજવળ ભવિષ્યની અપાય છે તક
- હવે ત્રણ જ કલાકમાં આરોગ્ય વિમાનો ક્લેઇમ મંજુર થઈ જશે