કેશોદ તાલુકાના રેવન્યુ કર્મચારી તથા તલાટી કમ મંત્રી સહિતના રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ર્નો જેવા કે બઢતી પ્રમોશન તથા ૨૦૦૪ થી ફિકસ પગારના કર્મચારીઓની સળંગ નોકરી ગણવી તેમજ રેવન્યુ અને તલાટી કમ મંત્રીના પગારને સરખો ગણવો જે બાબતે માંગણી ન સંતોષાય હોવાથી અમોએ આજે કાળી પટ્ટી ધારણ કરી બપોર પછીની સી.એલ.મુકી સરકાર સામે વિરોધ વ્યકત કર્યો છે અને આ માંગણીઓ બાબતે કોઈ નકકર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો અમો આગળ વધુ આંદોલનના કાર્યક્રમ આપીશું. હાલ આજે અમોએ કેશોદ મામલતદારને માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ