સુરેન્દ્રનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ પાસા ધારા તથા હદપારી અંગેની દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરનાઓથી અટકાયત હુકમો મેળવી અટકાયતમાં લેવા કડક સુચના કરેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી. સુરેન્દ્રનગરના ઈ.ચા.પો.ઈન્સ. એસ.બી. સોલંકી તથા પો.સ.ઈ. એચ.એમ. રાણા તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ મસીયાવા તથા રણજીતસિંહ તથા દાજીરાજસિંહ તથા દાદુભાઈ જાડેજા તથા પો.હેડ કોન્સ. યોગરાજસિંહ ચુડાસમા તથા ઘનશ્યામભાઈ પઢેરીયા તથા મહિપતસિંહ મકવાણા પ્રવિણભાઈ આલ તથા પો.કોન્સ. સંજયસિંહ તથા મહિપાલસિંહ તથા હરદેવસિંહ તથા સંગીતાબા તથા પ્રિયંકાબેન તથા ડ્રા.પો.કો. પરસોતમભાઈ તથા વિજયભાઈ વિગેરે સ્ટાફના માણસોએ પ્રદિપભાઈ નટવરભાઈ પરમાર કરી પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ વડોદરા હવાલે તથા સુરેન્દ્રનગરના જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ નટવરભાઈ પરમાર પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ,સાબરમતી અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત