Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ પાસા ધારા તથા હદપારી અંગેની દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરનાઓથી અટકાયત હુકમો મેળવી અટકાયતમાં લેવા કડક સુચના કરેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી. સુરેન્દ્રનગરના ઈ.ચા.પો.ઈન્સ. એસ.બી. સોલંકી તથા પો.સ.ઈ. એચ.એમ. રાણા તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ મસીયાવા તથા રણજીતસિંહ તથા દાજીરાજસિંહ તથા દાદુભાઈ જાડેજા તથા પો.હેડ કોન્સ. યોગરાજસિંહ ચુડાસમા તથા ઘનશ્યામભાઈ પઢેરીયા તથા મહિપતસિંહ મકવાણા પ્રવિણભાઈ આલ તથા પો.કોન્સ. સંજયસિંહ તથા મહિપાલસિંહ તથા હરદેવસિંહ તથા સંગીતાબા તથા પ્રિયંકાબેન તથા ડ્રા.પો.કો. પરસોતમભાઈ તથા વિજયભાઈ વિગેરે સ્ટાફના માણસોએ પ્રદિપભાઈ નટવરભાઈ પરમાર કરી પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ વડોદરા હવાલે તથા સુરેન્દ્રનગરના જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ નટવરભાઈ પરમાર પાસા ધારામાં અટકાયતમાં લઈ સેન્ટ્રલ જેલ,સાબરમતી અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.