Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘણા સમયથી વાદળછાયું, વાતાવરણ હતુ વરૂણદેવ મનમૂકીને હેત વરસાવી ગયા હવે વરૂણદેવની સાથે સૂર્યદેવ પણ ખીલી ઉઠ્યા છે. લાંબા સમય બાદ તડકો અનુભવ થતા રાજકોટવાસીઓને હાંસકારો થયો છે. પાણીજન્ય રોગોનાં ખતરા સામે સૂર્યદેવ રક્ષાકવચ બનશે રોગચાળામાંથી લોકોને છૂટકારો મળશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.