Author: jahnavi Nimavat

Singer Professional Anchor Voice over artist Content creator

થેલેસેમિયા એ રક્ત સંબંધિત આનુવંશિક રોગ છે, જેમાં અસામાન્ય હિમોગ્લોબિન બને છે. હિમોગ્લોબિન એ લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું પ્રોટીન છે, જે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું…

સૂર્યદેવ: સવારે ઉઠવું એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને સૂર્યદેવને જળ ચઢાવે છે. સૂર્યને તેજ,…

કેદારનાથના દરવાજા ખોલવાની પ્રક્રિયા ઓમકારેશ્વર મંદિરમાં કેદારપુરીના રક્ષક બાબા ભૈરવનાથની પૂજા સાથે શરૂ થઈ હતી. બાબા કેદારની પંચમુખી ચલ-વિગ્રહ ઉત્સવ ડોળી સોમવારે વિશેષ પૂજા સાથે નિજ…

ઉનાળાની સીઝન શરુ થતા જ બધા લોકો ક્યાંક ઠંડા વિસ્તારમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ખાસ કરીને ત્યારે જયારે રજાનો સમયગાળો શરુ થયો હોય.બે-ત્રણ દિવસની…

ફિટ રહેવા માટે ડાન્સિંગ એ એક સરસ રીત છે. ભારતમાં આવા ઘણા નૃત્ય સ્વરૂપો છે, જેના નિયમિત અભ્યાસથી તમે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે…

ગુજરાતીઓ મસાલેદાર વાનગીઓ ખાવાના શોખીન હોય છે. પરંતુ આજના સમયમાં બજારમાં મળતા  મસાલા પરથી લોકોને વિશ્વાસ ઉડી ગયો છે. કારણ કે મસાલા લીધા પછી થોડાક સમયમાં…

નારિયેળનો સ્વાદ કેટલો સારો હોય છે તે તો તમે જાણો છો, પરંતુ શું તમે જાણો છો કે નારિયેળનો ઉપયોગ કરીને તમે ઘરે આઈસ્ક્રીમ પણ બનાવી શકો…

હાઇલાઇટ્સ સગર્ભાવસ્થા દરમિયાન ક્રોસ પગ કરીને બેસવાથી પણ બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. ક્રોસ પગવાળું બેસવાથી બ્લડ પ્રેશરમાં ટેમ્પરરી વધારો થઈ શકે છે. સીટિંગ…

આપણો દેશ પરંપરાઓમાં વિશ્વાસ ધરાવતો દેશ છે. સનાતન ધર્મમાં એવી ઘણી પરંપરાઓ છે જેને લોકો સદીઓથી ઉજવતા આવ્યા છે, પરંતુ મોટાભાગે તેઓ તેમની પાછળનું કારણ જાણતા…