Author: Yash Sengra

મહારાષ્ટ્ર સરકાર અરબી સમુદ્ર કિનારે નરીમાન પોઈન્ટ પર સ્થિત એર ઈન્ડિયાની ઐતિહાસિક ઈમારતને 1600 કરોડ રૂપિયામાં ખરીદશે. સીએમ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને…

જડીબુટ્ટીઓ માત્ર સ્વાદ માટે જ સારી નથી પણ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. દવાઓ ઉપરાંત, તેનો ઉપયોગ સુગંધ માટે પણ થાય છે.  પ્રકૃતિમાં 100 થી વધુ…

આર્મેનિયાએ ઈરાનના ચાબહાર બંદર સાથે જોડાવામાં રસ દાખવ્યો છે.  આ માટે આર્મેનિયા વાટાઘાટો કરી રહ્યું છે.  તેનો ઉદ્દેશ્ય ભારત અને અન્ય એશિયાઈ દેશો સુધી પહોંચવાનો છે. …

દિવાળીના તહેવારમાં ઇશ્વરીયા પાર્ક સવારે 8થી રાત્રે 8 સુધી ખુલ્લો રહેશે. તહેવારને ધ્યાનમાં લઈ તા. 10થી 15 સુધી સમય વધારવાનો વહીવટી તંત્રએ નિર્ણય જાહેર કર્યો છે.…

ધનતેરસ , કાળી ચૌદસ અને દિવાળીનાં દીવસોએ અબોલ પશુઓ, બીમાર, અશક્ત અને તરછોડાયેલા જીવોને સાતા ઉપજે તે માટે જીવદયા માટે સમર્પિત કાર્યકરો આ અબોલ જીવો ને…

મહેસાણા સમાચાર જોટાણા તાલુકાના મુદરડા ખાતે આવેલ ફણીધર ફૂડ પાર્ક દ્વારા તેમની કંપની પાછળ પ્રદૂષિત દુર્ગંધ યુક્ત પાણી ખુલ્લા ખેતરોમાં છોડવામાં આવી રહ્યું હોવાથી લોકોને શ્વાસ…

નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ રવિવારે X પર 7 ગુપ્ત કોડની સૂચિ શેર કરી છે .ડિજિટલ યુગમાં તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખવું સર્વોપરી છે. ગુપ્ત કોડનો ઉપયોગ કરવાથી…

જામનગર સમાચાર જામનગરમાં પ્રદર્શન મેદાન સહિતના સ્થળોએ ફટાકડાઓના સ્ટોલ ખૂલ્યા  છે. ધંધાર્થીઓએ ફટાકડાઓનું વેચાણ પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ ફટાકડાઓના ધંધાર્થીઓને હજુ સુધી લાયસન્સ…

સુરત સમાચાર સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતા મનીષ સોલંકી સહિત પરિવારના સાત સભ્યોની આપઘાતની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા…

રાજયસભાના સાંસદ, મારૂતિ કુરિયરના સર્વે સર્વા એક સફળ બિઝનેસ મેન અને જાગૃત જન પ્રતિનિધિ રામભાઇ મોકરિયાએ દિપાવલીના પાવન દિવસોમાં ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.…