Author: Yash Sengra

‘સનાતન’ના વિવાદને ઠારવા સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બપોર બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક યોજવાના છે. બીજી તરફ દિલ્હીમાં વડાપ્રધાને મુખ્યમંત્રીને તાકીદે તેડાવ્યા…

ધોરાજી: તોરણીયા ગામમાં ઘર પાસેથી નીકળવા મામલે યુવાન પર હુમલો ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ઘર પાસે નીકળવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે…

ભરૂચના હવસખોરે દુષ્કર્મ આચરી યુવતીને દગો દેતા નોંધાતો ગુનો ગોંડલમાં રહેતી યુવતીને ભરૂચના મંગેતરે દુષ્કર્મનો શિકાર બનાવી સગાઈ તોડી નાખી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.…

મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોટલ બંધ કરાવવા જતા “અહીંયા આવશો તો મારી નાખશું ” તેમ કહી ચેરમેન અને ડીરેકટરોને ત્રિપુટીએ ધમકી આપી ઇન્સ્પેક્ટરની ફરજમાં રૂકાવટ…

સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી, સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા: સંતો-મહંતોની લાગણીને માન આપી કરણીસેનાએ આંદોલન 3 દી’ મોકૂફ રાખ્યું…

ઓહ.. માય  ગોડ.. ! ઓગસ્ટ મહિનો બોલિવુડ માટે જાણે મંદી સામે ગદર (ક્રાંતિ)  જાણે કરી ગયો છૈ. અને પ્રોડ્યુસરો, ફાઇનાન્સરો, અને અભિનેતાઓને  ડ્રીમ જોતાં કરી ગયો…

મહારાષ્ટ્રના પાંચ લૂંટારા તમંચા, કોયતા અને ધારિયા સાથે ઘસી આવી દિલધડક લૂંટ ચલાવી હીરાના પાર્સલમાં રહેલા જીપીએસ સિસ્ટમથી ટ્રેક કરી બે કલાકમાં લૂંટનો ભેદ ઉકેલાયો સુરતના…

સિધ્ધનાથ, વિશ્વનાથ, ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ ’છોટી કાશી’ના ઉપ નામથી નવાજવામાં આવે છે તેવા જામનગર શહેરમાં અનેક નાના મોટા શિવાલયો આવેલા છે, ત્યારે…

કચ્છના અખાતમાં વિશેષ સફારી પર્યટકો માટે શરૂ કરાશે સૌરાષ્ટ્રના દરિયામાં મરીન પાર્ક બનાવવા સરકાર મહેનત કરી રહી છે જેથી મરીન પાર્ક બનતા જ પર્યટકો માટે ડોલ્ફિન…

વીજળીની ઘટનામાં 12 લોકોના મોત: રૂ.4 લાખના વળતરની જાહેરાત ઓડિશામાં શનિવારે ભારે વરસાદ પડયો હતો. આ દરમિયાન છ જિલ્લાઓમાં વીજળી પડવાથી 12 લોકોનાં મોત થયા હતાં.…