Abtak Media Google News

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવ ની નિશ્રામાં પ્રથમ વાર 54 ભાવિકોએ આયંબિલની આરાધના કરતા ધર્મોલ્લાસ છવાયો હતો.બોરીવલી સંઘના મંત્રી જશુભાઇ ગોસલીયા અને ગીતાબેનનું હિતેશ ગાગલીયાએ સન્માન કરેલ.

Img 3092

જયારે ભરુચ સંઘના પ્રમુખ અરવિંદભાઇ પારેખ, જુનાગઢ સંઘના વી.એસ. દામાણી, સુરેશભાઇ કામદાર, વકીલ કીરીટ સંઘવી વગેરે મુંબઇના રજનીભાઇ અને કિરણબેન શાહ, માંજલપુર વડોદરાના નવીન શાહ, લખતરના મયુરભાઇ શાહ, ધાટકોપરના પ્રુમ મુકેશભાઇ કામદાર મનીષભાઇ બાવીસી વગેરેએ ગ્રામજનોની તપસ્યાને બિરદાવી હતી.

લખતર ઉ5ાશ્રયમાં નવકાર મંત્ર તકતીનો લાભ વિજયાબેન રસિકલાલ અજમેરા હ. યોગેશ કેતન, મિલન મુંબઇએ લીધેલ. તા. 16-10 ને રવિવારે સવારે 9.30 થી 11 કલાકે ચાતુર્માસ ઘોષણા અને વિતરણ રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.