Abtak Media Google News

બાલાસિનોર સમાચાર

બાલાસિનોર પોલીસ નશાકારક સીરપને લઈ એકશન મોડમાં આવી છે . પોલીસ  દ્વારા ડ્રાઇવ  શરૂ કરી ચેકિંગ હાથ ધર્યું હતું .
પાન પાર્લર, રેસ્ટોરન્ટ સહિત મેડિકલ સ્ટોરોમાં પોલોસે  ચેકીંગ હાથ ધર્યું છે. Whatsapp Image 2023 12 02 At 15.20.36 9Cbd08Ba

જો કોઈ ગેરકાયદેસર પ્રતીબંઘીત આયુર્વેદિક સિરપનુ વેચાણ કરશે તો  તેની સામે NDPS એક્ટ મુજબ કાર્યવાહિ થશે . વાંઘાજનક નશાકારક આયુર્વેદ સિરપ નહિ મળતા  તંત્રએ રાહત અનુભવી હતી .Whatsapp Image 2023 12 02 At 15.20.36 373Edc79

ખેડા જીલ્લામાં છ ના મોત બાદ આરોગ્યવિભાગ અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું . નશાકારક આયુર્વેદિક સિરપમાં ઇથેલોનને બદલે મિથેનોલ વપરાતું હોવાની શંકાને લઇ પોલીસ એકશાન મોડમાં આવ્યું છે .

દિપક ઠાકોર

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.