શહેરના ટોચના ઉધોગપતિ તેમજ રાજકોટ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિન નિમિતે યોજાયેલ ઐતિહાસિક રકતદાન પ્રવૃતિને બિરદાવવા તથા જન્મદિનની શુભેચ્છા પાઠવવા બોલબાલા પરીવારના જયેશ ઉપાધ્યાય, અતુલ સંઘવી, વી.કે.જાડેજા, પ્રફુલ દાવડા, કરશનભાઈ સહિતની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને શતંમજીલ શરદના આર્શીવચન લક્ષ્મીયંત્ર વદે પાથર્યા હતા. આ સમયે ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રમેશ ટીલાળા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત