Abtak Media Google News

શહેરના ટોચના ઉધોગપતિ તેમજ રાજકોટ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિન નિમિતે યોજાયેલ ઐતિહાસિક રકતદાન પ્રવૃતિને બિરદાવવા તથા જન્મદિનની શુભેચ્છા પાઠવવા બોલબાલા પરીવારના જયેશ ઉપાધ્યાય, અતુલ સંઘવી, વી.કે.જાડેજા, પ્રફુલ દાવડા, કરશનભાઈ સહિતની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને શતંમજીલ શરદના આર્શીવચન લક્ષ્મીયંત્ર વદે પાથર્યા હતા. આ સમયે ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રમેશ ટીલાળા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.