Abtak Media Google News

શહેરોના ભાગદોડથી દૂરના પર્વતો અને નદીઓ વચ્ચે પસાર થઈ શકે છે, જે સમયે સુકુંન આપી શકે છે. શું તમે જાણો છો કે તે સમયે ન માત્ર તમને આનંદ આપે છે પરંતુ અનેક આરોગ્ય લાભો પણ આપે છે.

Img 20170501 Wa0005જી હા અને આ પ્રકારની પર્યાવરણને નામ આપવામાં આવ્યું છે ‘ફોરેસ્ટ થીરેપી’. આ થેરાપી લોકો માટે અત્યંત ફાયદાકારક છે જે બધા સમયે તણાવથી ઘેરાયેલો રહે છે. આ અજોડ પ્રેક્ટિસનો જન્મ જાપાનમાં થયો હતો જેણે તેમની ભાષામાં શિન્રીન-યોકુ કહે છે.

Certification Shinrin Yokuફોરેસ્ટ થેરાપી ન માત્ર તમારી મસ્તિષ્કની સાથે શરીરને પણ આરામ પહોંચાડે છે. એક અભ્યાસ અનુસાર  ફોરેસ્ટ થેરાપી કોર્ટીસોલ, તણાવ અને હાર્મોન ને પણ ઓછું કરે છે.એટલું જ નહીં આ થેરાપીની  મદદથી રક્તપ્રવાહ અને એડિપોનેક્ટિન પર સકારાત્મક અસર થાય છે.

Shutterstock 282962471 0ફોરેસ્ટ થેરાપી લાભ

  • બ્લડપ્રેશર ના દર્દીઓ માટે ફોરેસ્ટ થેરાપી ખુબજ ફાયદા કારક છે. આ થેરાપી કરવાથી રક્તપ્રવાહ સામાન્ય રહે છે.
  • જગલમા સ્નાન કરવાથી સકારાત્મક ભાવનાઓમાં વધારો થાય છે. નકારાત્મક ભાવનાઓ મા ધટાડો થાય છે. જેના કારણે આપણે સારૂ મહેસુસ કરી શકીએ છી. જેનાથી ચિંતા અને ડીપ્રેશન થી આરામ મળે છે
  • ફોરેસ્ટ થેરાપી ને કારણે રક્તમા ગ્લુકોજ ના સ્તરમા ઘટાડો આવે છે . જેથી ડાયાબીટીસના દર્દી માટે આ થેરાપી ખુબજ ફાયદા કારક સાબિત થાય છે.
  • મોટાપે અને ઓબેસીટી કે શીકાર લોકો રોજ અડધો ક્લાક આ થેરાપી લેતો તેને ખુબજ ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.