રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે મધરાતથી ડીઝલના ભાવમાં રૂ 2.72 નો ઘટાડો કરવાની જાહેરાત કરાઇ છે. આજે રાત્રે 12 કલાકથી તેની અમલવારી કરવામાં આવશે. તે દરમિયાન ડીઝલના ભાવમાં ઘટાડો થતાં રાજકોટ એસ.ટી.ડિવિઝનનેદૈનિક 40,000 લીટર વપરાશ મુજબ દૈનિક રૂ 1.10 લાખ અને મહિને રૂ . 33 લાખનો ફાયદો થશે, તેમ વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યુ હતું. રાજ્યસ્તરે એસ.ટી.નિગમને દૈનિક પાંચ લાખ લીટર ડીઝલનો વપરાશ છે, જેમાં ઘટાડાથી દૈનિક રૂ . 14 લાખ અને વર્ષે રૂ 4.20 કરોડનો ફાયદો થશે.
Trending
- શું આપ જાણો છો? ક્યાં પરિબળોને કારણે આવે છે હીટવેવ?
- ખંભાળીયા: પ્રિ-મોનસુન કામગીરીમાં કચાસ ન રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ
- જો તમે પણ એક દિવસમાં અનેક કપ ચા પીતા હોવ તો આ સમાચાર તમારા માટે છે…
- હરીદ્વારમાં ગજેરા પરિવાર દ્વારા યોજાઇ શિવકથા
- પુત્રીને મારી નાખવાના કેસમાં પ્રેમાંધ માતાનો હાઇકોર્ટે છુટકારો કર્યો
- અમરેલી: પ્રિ-મોનસુન કામગીરી માટે કલેકટર અજય દહિયાએ તંત્રને કર્યુ સજજ
- એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાનો લાઈફ ગુડ ઓફર્સ સાથે 28માં વર્ષમાં મંગલ પ્રવેશ
- બિન તાલીમી શિક્ષકોને તાલીમબધ્ધ કરવા નક્કર આયોજનની આવશ્યકતા