રાજકોટના પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે કેન્દ્રની ભા.જ.પ.ની નરેન્દ્રભાઈ મોદીની સરકારે,રાજકોટ-સૌરાષ્ટ્રની ગરીબ-મધ્યમ વર્ગની જનતાને આશિર્વાદ‚પ ઘર-આંગણે ઓછા ખર્ચે કિડની, કેન્સર સહિતના રોગોની સુપર સ્પેશિયાલીટી સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને એઈમ્સ ફાળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા વતી આભાર માન્યો છે.
Trending
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી