અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી પડી જવાની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, તો છ લોકો ઘાયલ થયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને સહાય આપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોને સહાય કરાશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી