જેતપુર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા પેઢલા ગામ પાસે પોરબંદરના ડીવાયએસપીની જીપે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં જેતપુરના પ્રેમગઢ ગામના તળશીભાઈ શામજીભાઈ વામજા નામના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું છે.પોરબંદર તરફથી આવતી પુરપાટ જીપે બાઈકને હડફેટે લેતા ફંગોળાયેલા બાઈક પુલ પરથી નીચે પાણીના ખાડામાં ભટકાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે