Abtak Media Google News

રાજકોટ જીવન વિમા સંસ્થા ‘એલઆઈસી ઓફ ઈન્ડિયા ડિવિઝનલ ઓફિસ ખાતે આજરોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એલઆઈસીએ ૧લી સપ્ટેમ્બર ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જેના અનુસંધાને આજરોજ રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું.

Dsc 2167 ઉદઘાટન સમારોહમાં એલઆઈસી ઓફ ઈન્ડિયાના રાજકોટ ડિવિઝનના સિનીયર ડિવિઝનલ મેનેજર જી.એમ.અગ્રવાલ રકતદાન ઉપરાંત મૃત્યુ બાદ દેહદાન તથા ચક્ષુદાન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન એલઆઈસીના અધિકારી ચેતન દોશીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.