કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ૧૯મો પાટોત્સવ ઉજવાયો હતો. પાટોત્સવ નિમિતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં ૧૫ હજારથી વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો શાકોત્સવ અને પાટોત્સવમાં જોડાયા હતા. પાટોત્સવમાં મંદિરનાં કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી અને ભકિતપ્રિય સ્વામી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી. હરિભકતોએ મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન