કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ૧૯મો પાટોત્સવ ઉજવાયો હતો. પાટોત્સવ નિમિતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં ૧૫ હજારથી વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો શાકોત્સવ અને પાટોત્સવમાં જોડાયા હતા. પાટોત્સવમાં મંદિરનાં કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી અને ભકિતપ્રિય સ્વામી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી. હરિભકતોએ મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
Trending
- આ છે વિશ્વના સૌથી સ્વાદિષ્ટ સફરજન! કિમત જાણી અચંબિત થઈ જશો!
- Chat GPT હવે થશે વધુ એદ્વાન્સ્ડ અને ફાસ્ટ…
- મુંબઈમાં તોફાન દરમિયાન હોર્ડિંગ્સ ધરાશાયી થતાં 14નાં મોત, 74 ઘાયલ
- ઈન્ટરનેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક..!
- આજે ગમતી ખાવાની આદતો આવતીકાલે તમને વંધ્યત્વનો શિકાર બનાવી શકે
- ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે રાહુલ ગાંધી વાળંદની દુકાને પહોંચ્યા
- ક્યારે છે મોહિની અગિયારસ, જાણો આ દિવસે કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત