કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ૧૯મો પાટોત્સવ ઉજવાયો હતો. પાટોત્સવ નિમિતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં ૧૫ હજારથી વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો શાકોત્સવ અને પાટોત્સવમાં જોડાયા હતા. પાટોત્સવમાં મંદિરનાં કોઠારી સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી અને ભકિતપ્રિય સ્વામી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી. હરિભકતોએ મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
Trending
- શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરતું આંકોલવાડી ગીરનું તપોવન વિદ્યા સંકુલ ‘વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ
- વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યું
- લંચ સાથે તૈયાર કરો કેરી અને લીંબુના સલાડનું ડ્રેસિંગ, ખાવાનો સ્વાદ બમણો થઈ જશે
- ચૂંટણી પૂરી થતાંજ મોબાઈલ બીલ વધુ ચૂકવવા તૈયાર થઈ જજો!!!
- શાળાઓમાં છાત્રોને ગુડ ટચ અને બેડ ટચનું શિક્ષણ આપવું અનિવાર્ય
- લીચી સ્વાદની સાથે-સાથે ગુણોમાં પણ આગળ
- સુરત : સ્ટેટ મૉનિટરિંગ સેલના જુગારધામ પર દરોડા
- આ અનોખા ટાપુના દ્રશ્યો જોશો તો અત્યારે જ જવાનું મન થઈ જશે…